GU/761115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ ગીતામાં શાંતિ સૂત્ર આપવામાં આવ્યું છે, કે,
ભોક્તારમ યજ્ઞ તપસામ
સર્વ લોક મહેશ્વરમ
સુહ્રદમ સર્વ ભૂતાનામ
જ્ઞાત્વા મામ શાંતિમ ઋચ્છતી
(ભ.ગી. ૫.૨૯)

આ શાંતિ સૂત્ર છે. લોકોએ જાણવું જોઈએ કે આખરે સ્વામી કોણ છે. આપણે આ ભૂમિ પર માલિકીનો દાવો કરીએ છીએ, પણ આપણે વાસ્તવિક માલિક નથી. વાસ્તવિક માલિક કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન."

761115 - ભાષણ શ્રી.ભા. ૫.૫.૨૮ - વૃંદાવન