GU/770127 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જગન્નાથ પુરીમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હું કહું છું 'આ ધૂર્ત વૈજ્ઞાનિકો મગજનું ધોવાણ કરે છે', અને તેઓ કહે છે, 'આ ધૂર્ત કૃષ્ણના લોકો, મગજનું ધોવાણ કરે છે'. (હસે છે) આ પરિસ્થિતી છે. પણ જ્યાં સુધી અમારો પ્રશ્ન છે, અમારી પાસે થોડોક ટેકો છે અને અમારી પાસે અધિકારીઓ છે, અને આ ધૂર્તો, તેમની પાસે કોઈ સત્તા નથી. તેઓ ફક્ત તર્ક કરે છે. તો જો અમે ધૂર્ત હોઈએ પણ... બે ધૂર્તોમાથી, અમે વધુ સારા ધૂર્ત છીએ, (હસે છે) અને તેઓ સારા નથી. બસ તેટલું જ."
770127 - વાર્તાલાપ - જગન્નાથ પુરી