GU/770129 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ભુવનેશ્વરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધર્મ મતલબ તમે ભગવાનમાં વિશ્વાસ કરો અને તેમને પ્રેમ કરો. બસ તેટલું જ, આ ત્રણ શબ્દો, ધર્મ. 'તમે ભગવાનમાં વિશ્વાસ કરો' મતલબ ભગવાનને જાણવા, ભગવાન શું છે. અને તેમને પ્રેમ કરવો. બસ તેટલું જ. આ ધર્મ છે. તો તેનો ફરક નથી પડતો કે તમે ભગવાનને ખ્રિસ્તી પદ્ધતિથી સમજ્યા છો અથવા હિન્દુ પદ્ધતિથી. પણ તમે ભગવાનને પ્રેમ કરો, અને ભગવાનની આજ્ઞાઓ પ્રમાણે રહો - તો તમે ધાર્મિક છો."
770129 - સવારની લટાર - ભુવનેશ્વર