GU/690416 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | [[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690416SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જેમ હું આ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690413 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|690413|GU/690416b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|690416b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690416SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"જેમ હું આ વસ્ત્ર પહેરી રહ્યો છું. જો તે અસ્વછ છે અથવા તો તે ખૂબ જ જૂનું છે, તો હું તે બદલીશ; હું બીજુ વસ્ત્ર સ્વીકારીશ. તે જ રીતે, આ શરીર પણ તેવું જ છે. જ્યારે તે અસ્વચ્છ હોય અથવા જ્યારે તે જૂનું થઈ જાય, ઉપયોગમાં લેવા માટે અયોગ્ય, પછી આપણે બીજા શરીરમાં બદલાઈએ છીએ, અને આ શરીર આપણે છોડી દઈએ છીએ. બધા વૈદિક સાહિત્યની આ જ સંપૂર્ણ શિક્ષા છે. તેથી આ શરીરની પ્રવૃત્તિઓ જ સર્વસ્ય નથી. અને કારણકે શરીરના વિવિધ પ્રકારો છે, જેમ આપણે આ શરીરમાં આવ્યા છીએ, શરીરની આ સ્થિતિ, ઘણા, ઘણા પ્રકારના ઘૃણાસ્પદ શરીરમાંથી પસાર થઈ રહી છે — જળચર, પશુઓ, વૃક્ષો, છોડ, સૂક્ષ્મ જીવાણુઓ, સરિસૃપ, ઘણા બધા... વારંવાર આપણે કહ્યું છે, ૮૪,૦૦,૦૦૦ પ્રકારના... તો આ એક તક છે. આ જીવન, મનુષ્ય જીવન, વધુ પ્રગતિ કરવાની એક તક છે."|Vanisource:690416 - Lecture SB - New York|690416 - ભાષણ શ્રી.ભા. - ન્યુ યોર્ક}} |
Latest revision as of 17:03, 26 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જેમ હું આ વસ્ત્ર પહેરી રહ્યો છું. જો તે અસ્વછ છે અથવા તો તે ખૂબ જ જૂનું છે, તો હું તે બદલીશ; હું બીજુ વસ્ત્ર સ્વીકારીશ. તે જ રીતે, આ શરીર પણ તેવું જ છે. જ્યારે તે અસ્વચ્છ હોય અથવા જ્યારે તે જૂનું થઈ જાય, ઉપયોગમાં લેવા માટે અયોગ્ય, પછી આપણે બીજા શરીરમાં બદલાઈએ છીએ, અને આ શરીર આપણે છોડી દઈએ છીએ. બધા વૈદિક સાહિત્યની આ જ સંપૂર્ણ શિક્ષા છે. તેથી આ શરીરની પ્રવૃત્તિઓ જ સર્વસ્ય નથી. અને કારણકે શરીરના વિવિધ પ્રકારો છે, જેમ આપણે આ શરીરમાં આવ્યા છીએ, શરીરની આ સ્થિતિ, ઘણા, ઘણા પ્રકારના ઘૃણાસ્પદ શરીરમાંથી પસાર થઈ રહી છે — જળચર, પશુઓ, વૃક્ષો, છોડ, સૂક્ષ્મ જીવાણુઓ, સરિસૃપ, ઘણા બધા... વારંવાર આપણે કહ્યું છે, ૮૪,૦૦,૦૦૦ પ્રકારના... તો આ એક તક છે. આ જીવન, મનુષ્ય જીવન, વધુ પ્રગતિ કરવાની એક તક છે." |
690416 - ભાષણ શ્રી.ભા. - ન્યુ યોર્ક |