GU/660405 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે, ભગવદ ગીતા પણ તેની પુષ્ટિ કરે છે, આ આધ્યાત્મિક જીવન એક વાર શરૂ થયા પછી, તે કશું ગુમાવતો નથી, એ અર્થમાં કે આવતા જન્મમાં તેના મનુષ્ય જીવનની ખાત્રી છે. સામાન્ય કર્મોમાં, તમે જાણતા નથી કે શું તમને ફરીથી આ મનુષ્ય શરીર મળશે કે નહીં. કોઈ ખાત્રી નથી. તે તમારા કર્મના ગુણ પર નિર્ભર છે. પણ અહી, જો તમે તમારું આધ્યાત્મિક જીવન શરૂ કરો, બધા જ કર્મોનું બલિદાન કરીને, તો તમારું આગલું જીવન મનુષ્ય જીવન ચોક્કસ છે, ખાત્રી."
660405 - ભાષણ - ભ.ગી. ૨.૪૯-૫૧ - ન્યુ યોર્ક