GU/680626 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શારીરિક રોગોને મટાડવાની ઘણી હોસ્પિટલો છે, પરંતુ આત્માના રોગને મટાડવાની કોઈ હોસ્પિટલ નથી. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આત્માના રોગને મટાડવા માટે છે. આત્માનો રોગ. દરેક આત્મા, દરેક વ્યક્તિ, પોતાને આ શરીર અથવા મન સાથે ઓળખવાની ભૂલ કરે છે. આ તફાવત છે. યસ્યાત્મ-બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે, સ એવ ગો-ખર (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). જે પણ વ્યક્તિ પોતાને શરીર તરીકે સ્વીકારે છે, તે ક્યાં તો ગધેડો અથવા ગાય છે. ગેરસમજ. તો લોકોને રસ નથી."
680626 - ભાષણ - મોંટરીયલ