GU/690209 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો આપણે કૃષ્ણની શરણ લઈશું, ભલે આપણી પાસે પોતાની રક્ષા કરવા માટે કોઈ ખામીઓ પણ હોય, કૃષ્ણ તેને ઠીક કરશે. તેથી આપણે કૃષ્ણ પર જ નિર્ભર થવું જોઈએ. તેને કહેવાય છે... "શરણાગતિ:": શરણ લેવી તે વિશ્વાસ સાથે કે કૃષ્ણ આપણને સુરક્ષા આપશે. કૃષ્ણની સુરક્ષા વગર, કોઈ પણ સુરક્ષા માન્ય નથી."
690209 - ભાષણ ટૂંકસાર - લોસ એંજલિસ